લોકડાઉનના સંકટ દરમિયાન પંચમહાલમાં અટવાઈ ગયેલા પરપ્રાંતીય શ્રમિકોને મહેમાનો જેવી સુવિધા સાથે કુલ 143 લોકોને શેલ્ટર હોમમાં રહેવા-જમવા સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ.
કોરોના સંક્રમણને કાબૂમાં રાખવાના હેતુથી દેશભરમાં લાગુ પડાયેલ લોક ડાઉન અંતર્ગત અવર-જવર પર નિયંત્રણો નાંખવામાં આવ્યા છે. આ નિયંત્રણો અંતર્ગત જિલ્લા અને રાજ્યોની સરહદો હાલમાં...
