પંચમહાલ જિલ્લામાં કોરોના સામેની લડાઈમાં એક રાહતના સમાચાર આવ્યા છે. ગોધરા સિવિલ ખાતે આજે કોવિડ-19 માંથી સાજા થયેલા બે દર્દીઓને હર્ષોલ્લાસપૂર્વક વિદાય આપવામાં આવી હતી....
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાનમાં લઈને કલેકટરશ્રી અમિત અરોરાએ એક મહત્વનો નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે હવેથી જિલ્લાના કોવિડ-૧૯...
પંચમહાલ જિલ્લામાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ અને સાથે છેવાડાનાં ગામડાઓમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા નિરાધાર ગરીબ જરૂરિયાતમંદ લોકોને રોજનું બે ટંક ભોજન મળી રહે...
પંચમહાલ જિલ્લામાં કોરોના સામેના જંગમાં એક સારા સમાચાર આવ્યા છે. ગોધરા સિવિલ ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓના 24 કલાકની અંદર બે...
સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે આવા કપરા સંજોગોમાં સમગ્ર દેશ લોકડાઉનની પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે અને તેમાં આપણે પણ બાકાત...
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા કોરોનાના બે દર્દીઓ આજે સારા થઇ જતા રજા આપવામાં આવી હતી.કુલ જીલ્લામાં ૨૩ જેટલા કેસો નોંધાયા છે.જેમાંથી બેના...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ એક અગત્યની જાહેરાતમાં જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં વધતા જતા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને સંક્રમણને આગળ વધતું રોકવા શહેરના કોરોના...