કોવિડ-19 સંક્રમણ ધરાવતા અથવા શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે તેમના માઈલ્ડ, મોડરેટ અથવા સિવીયર લક્ષણોના આધારે કોવિડ કેર, કોવિડ હેલ્થ, કોવિડ હોસ્પિટલ પ્રકારની ફેસિલીટીમાં સારવાર આપવાની...
નોવેલ કોરોના વાયરસ સંક્રમણ સામે તકેદારીના પગલાના ભાગરૂપે તા.15/03/2020 થી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી છાત્રોને રજા આપવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા...
ઉત્તમ શિક્ષક હંમેશા પોતાના વિદ્યાર્થીઓને જે નૈતિક શિક્ષણ આપે તેનું આચરણ પોતે પણ કરતો હોય છે. પંચમહાલ જિલ્લાના શિક્ષકોએ આ વાતને ચરિતાર્થ કરી છે. કોરોના...
ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના જાહેરનામાંથી રાજ્ય સરકાર/ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલ કોવિડ-19 થી સંક્રમિત હોટ સ્પોટ, રેડઝોન અને...
મહર્ષિ જમદગ્નિ અને રેણુકાનાં પુત્ર એવા ભગવાન પરશુરામનાં જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે દિપ પ્રાગટય કરીને ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારી અને તેના...
‘અગર હમ ઘર પે હોતે તો કેક કાટકે બેટી કા બર્થ-ડે મનાતે’ સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા સુરેશભાઈએ અવાજમાં થોડી નિરાશા સાથે ચંચેલાવ ખાતે આવેલા...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસ સંક્રમણના ભયને ધ્યાને લઇ...