યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાનું મંદિર આગામી 24 મે સુધી ભક્તો માટે બંધ રહેશે. રાજ્યમાં હજુ કોરોના સંક્રમણ બેકાબૂ છે જેને લઈને મહાકાળી મંદિર ટ્રસ્ટે નિર્ણય...
સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સમાજ સુરક્ષા ખાતા દ્વારા માનસિક રીતે અસક્ષમ વ્યકિતઓને માસિક 1,000/- આર્થિક સહાય ચૂકવવાની યોજના અમલમાં છે. આ...
પંચમહાલ જિલ્લાના બાગાયત નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જીલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત...
પંચમહાલ જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન થીમ પર થયેલ આ ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ અને છોડવાઓના...
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા વીર શહિદ સુનિલભાઈના સ્મારક તથા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .રોટરી કલબ ગોધરા અને બીલે...
ગોધરા સિવિલ હોસ્પિટલનો પિડીયાટ્રીક વોર્ડ કોરોના કાળ દરમિયાન વિવિધ તકલીફોથી પીડાતા નવજાત શિશુઓ અને બાળકો માટે રાહતરૂપ વિસામો બની રહ્યો છે. કોરોના સંક્રમણના કપરા સમયે...
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સસ્તા અનાજની દુકાનમાંથી વિતરીત થયેલા ચોખામાં એક અરજદાર દ્વારા પ્લાસ્ટિકના ચોખા મળ્યા હોવાની ફરિયાદ અંગે જિલ્લા પુરવઠા વિભાગ અને પુરવઠા નિગમ...