કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમા લોકડાઉન છે.જેના કારણે ગરીબ લોકોની હાલત કફોડી બની છે. પંચમહાલ શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ આજે જરૂરિયાત મંદ લોકોને રાશન કીટનું...
ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ અને સમગ્ર વિશ્વમાં મહામારીરૂપે પ્રસરેલ નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ના ફેલાવાને દેશભરમાં પ્રસરતો અટકાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને તે...
ગોધરા શહેરમા આવેલી સૌથી મોટી સીવીલ હોસ્પિટલના પ્રસૃતા વોર્ડમાંથી નવજાત શિશુને શ્વાને ઉઠાવી જવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર ગોધરા...
કોરોના વાયરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ લોકડાઉન દરમિયાન શ્રમિક પરિવારો, રોજનું કમાનારા ગરીબ પરિવારો રોજબરોજના રાશન...
કોવિડ-19 વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા ભારત સરકાર દ્વારા દેશભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાનો ચેપ સંક્રમિત વ્યક્તિ મારફતે બીજા વ્યક્તિમાં ફેલાતો હોવાથી સરકારે...
નોવેલ કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે અમલી ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન, પંચમહાલ જિલ્લામાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓની આપૂર્તિ સમયસર અને નિરંતર રીતે થઈ...
વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ હાલ COVID-19 થી સંક્રમિત વ્યક્તિઓના 29 જેટલા...
પંચમહાલ, રાજુ સોલંકી પંચમહાલ જીલ્લામાં નવરાત્રી મહોત્સવ જ્યારે અંતિમ ચરણમાં છે.ત્યારે શહેરા નગર સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ રાશ-ગરબાની રમઝટ જામે છે. શહેરા તાલૂકાના લાભી ગામે...