ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે.ત્યારે વિવિધ ટ્રસ્ટો અને સંગઠનો દ્વારા લોકોને પીવાનું ઠડુ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી...
ઘી નબીપુર એડયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોય.ચેરિટી મદદનીશ કમિશનરની વહીવટદાર નિમણુક કરવાની માંગ સાથેનું આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ છે.આવેદન પત્રમાં જણાવ્યા...
ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો અને ખાસ કરીને બાળકો નદીમાં ન્હાવા જતા હોય છે પરંતુ હવે નદીમાં નહાવું જોખમકારક સાબિત...
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જુના શક્કરપોર ખાતે રહેતા બાબુભાઈ રણછોડભાઈ વસાવાનો ભાણિયો 20 વર્ષીય કિરણ ઉર્ફે સાગરભાઈ ફતેસિંગ વસાવા પોતાની મોટર સાયકલ નંબર-જી.જે.16.એઆર.4112 લઈને...
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વચ્છ ભારત ની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા ના નામ...