અમદાવાદ અને મુંબઈમાં જ થતી કેરોટીડ એન્જિયોપ્લાસ્ટી ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.75 વર્ષીય ખુમાનસિંહભાઈ પટેલને અચાનક જમણા હાથમાં કમજોરી જણાતા...
અંકલેશ્વર નજીક હાઈવે પર રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવી લુંટ કરનાર ટોળકીના વધુ એક સાગરીતની પોલીસે ધરપકડ કરી છે.બનાવ અંગેની મળતી વિગતો અનુસાર પાનોલી ખાતે રહેતા...
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ 24 કેરેટ એપાર્ટમેન્ટમાં ના પાછળના ભાગેથી એક યુવાન ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર...
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ પીપળેશ્વર મહાદેવ મંદિર ની પાસે મધુ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગ મોદી ઘરમાં સુતા હતા તે દરમિયાન રસોડાની...
ભરૂચ ભરૂચ તાલુકાના ઝઘાર ગામખાતે ૮ બકરાંઓની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો તસ્કરો ફોર-વહીલ વાહનમાં આવ્યાં હતાં.જોકે તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં ઝડપાઇ ગયા હતા.ભરૂચ તાલુકામાં...
અંકલેશ્વરના હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રામ પ્રસાદ યાદવ ના ઘરે પાછલા કેટલા દિવસ થી ડ્રેનેજની સમસ્યા હોય તેની ફરિયાદ અંકલેશ્વર નગરપાલિકા માં નોંધાવા...
ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે.ત્યારે વિવિધ ટ્રસ્ટો અને સંગઠનો દ્વારા લોકોને પીવાનું ઠડુ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી...
ઘી નબીપુર એડયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોય.ચેરિટી મદદનીશ કમિશનરની વહીવટદાર નિમણુક કરવાની માંગ સાથેનું આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ છે.આવેદન પત્રમાં જણાવ્યા...