આજરોજ ભરુચના શક્તિનાથથી ગેઇલ ટાઉનશીપ સુધી રેલી યોજાઇ હતી. રેલીનો આશય જનજાગ્રુતિ લાવવાનો હતો. જેમાં ભવિષ્યની પેઢી માટે તેલ, ગેસ તેમજ કુદરતના સંશાધનો બચાવવા માટે...
ભરુચ જિલ્લામાં આગામી સંસદની ચુંટણી અંગે 13421 નવા મતદારોનો ઉમેરો થયો છે. તે સાથે ભરુચ જિલ્લાની પાંચ વિધાંસભા બેઠક્ના કુલ મતદારો 1155057 નોંધાયા છે. હાલમાં...
ભરુચ લોકસભા બેઠકના સુત્રોના જણાવ્યા અનુસાર ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશ તા.16-9-18 , 30-9-18 અને 7-10-18 ના રોજ ભરુચ જિલ્લાના તમામ 1356 બુથો પર...
સંસદિય મત વિસ્તારમાં કુલ 1155057 મતદારો નોંધાયા ભરુચ જિલ્લા સંસદિય મત વિસ્તારમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરુચ અને અંક્લેશ્વર વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ ભરુચ સંસદિય...
અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારો વિજય અને અનિલ ના મોત થયા હતા.. જાણવા મળ્યા મુજબ ગત...
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા):હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના પરિવાર સાથે કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી,વોલ ઓફ યુનિટી અને તેની સંલગ્ન વેલી...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદા જિલ્લામાં ગત 8મી જાન્યુઆરીના રોજ અકસ્માતના બે અલગ અલગ બનાવ બન્યા હતા.જેમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા.જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે...