વિકાસ રથ ભરૂચના ગ્રામ્ય પંથકમાં જન જાગૃતિનું પ્રતિક બન્યો: સ્થળ પર યોજનાઓની માહિતી અને લાભનું કરાયું વિતરણ
ભરૂચ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાંઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસયાત્રા શરૂ થઈ. જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે...
