કોરોના વાયરસને પગલે તબક્કાવાર ત્રણ લોકડાઉનો પુર્ણ થયા. લાંબા સમયથી ચાલતા લોકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી હતી. જે દરમિયાન...
દેશમાં કોરોના વાયરસને કાબુમાં લેવા સરકાર દ્વારા ત્રણ તબક્કામાં લોકડાઉન લાગુ કરાયું. હવે કેટલીક છુટછાટોની શરતે લોકડાઉન ૪ નો પણ અમલ કરાશે તેવી શકયતાઓ જણાય...
અત્યારે કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉન અંતર્ગત બહાર પડાયેલા સરકારી જાહેરનામા મુજબ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સક્ષમ અધિકારીની મંજુરી વિના આવવા જવા પર...
કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા લોકડાઉન જાહેર કરાયુ.લોકડાઉનમાં બહારના જિલ્લામાંથી અન્ય જિલ્લામાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું અમલમાં હોવા છતાં કેટલીક વ્યક્તિઓ એક જિલ્લામાંથી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડી પંથકના ગામોમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમ અંતર્ગત રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા કુલ ૮ જેટલા વિસ્તારો અને ગામોએ...
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ. લોકડાઉનની જાહેરાત બાદ ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખીને લોકડાઉનને સંપૂર્ણ સમર્થન...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પાન પડીકી, તમાકુ, સિગારેટ જેવી હાલમાં પ્રતિબંધિત વસ્તુઓના કેટલાક નફાખોર વેપારીઓ કાળા બજાર કરી રહ્યા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ...