વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પૂર્ણ થતા રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પુરા થતા આજે રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નીલ...
