નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ નાઓએ પીએસઆઇ ની આંતરિક બદલીના હુકમ કર્યા છે જેમાં નર્મદા જિલ્લાના સાત પીએસઆઇ ની જાહેર હિતમાં આંતરિક બદલી કરવામાં આવી...
તા.૧૪-૧૫/૦૧/૨૦૨૨ ના રોજ ઉત્તરાયણ તથા વાસી – ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ...
ઉતરાણ પર્વે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું જેમાં ચાઈનીઝ દોરી કે તુક્કલના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. છતાં કેટલાક લેભાગુ વેપારીઓ પ્રતિબંધનું ખુલ્લેઆમ...
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે શૂલપાણેશ્વર મંદિરની સામે આવેલ નર્મદા ઘાટ ખાતે...
નર્મદા જિલ્લાના ઉત્સાહી અને પ્રેરક સુકાની એવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહિવટી તંત્રે રાજપીપલામાં અંદાજે રૂ.૭.૩૫ કરોડના માતબર ખર્ચે દક્ષિણ...
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ખાતે ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામા મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આના સાથે...
કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે સમગ્ર વિશ્વના પ્રવાસન નક્શામાં અંકિત થયેલા અને બહુધા આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યના છેવાડાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાના સર્વાંગીણ વિકાસ...
પછાત અને અંતરિયાળ ગામોવાળા નર્મદા જિલ્લામા ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી અવિરત કાર્યરત છે તેમજ સમગ્ર ગુજરાતમાં સારો એવો પ્રતિસાદ આપી લોકોનો જીવ બચાવવાનું...