રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ કરાયો છે. જેલોના...
કેળ ઉત્પાદન ક્ષેત્રમાં નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે છે. અહીં સૌથી વધારે કેળાનું ઉત્પાદન થાય છે. ખાસ તો નર્મદાના કેળાની વિદેશમાં નિકાસ થાય...
પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે. મહત્વનું છે કે ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે...
આજરોજ BTTS દ્વારા ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું ! આવેદનમાં જાણવામાં આવ્યું કે ગુજરાત સરકારનાં આદિજાતિ વિકાસ...
– ગામના લોકોએ ૭ કિલો મીટર દુર ચોપડી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા જવું પડતું જેથી વયોવૃધ્ધ, શારીરિક અશક્ત, અપંગ, અંધ લોકો લોકશાહીમાં મતાધિકારનાં ઉપયોગથી...
ડેડીયાપાડા ખાતે આવેલ નવસારી યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબર 2021 નું રોજ કરવામાં આવી હતી. જેમાં કેવિકે ઓફિસ અને ફાર્મની...
જિલ્લા કલેકટર ડી. એ.શાહના યશસ્વી નેતૃત્વ હેઠળ “ જેનું કોઈ નહિ તેની સરકાર ” ની ઉદાત્ત ભાવનાને સાકાર કરતો “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં અસરકારક...
નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે લોકોએ નાના-મોટા તમામ કામો માટે જિલ્લા મથકે આવવું પડે અને કલેકટર કચેરીનો દરવાજો ખખડાવવો પડે એ પરિસ્થિતિનું નિવારણ કરવાની દિશામાં દાખલારૂપ...