એક જમાનામાં નર્મદા જિલ્લામાં જોવા મળતા ટીમરૂના ઝાડોની સંખ્યા ક્રમશઃ ઘટાડો થતાં ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે નર્મદા વન વિભાગના વન અધકારીએ વિશેષ માહિતી...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઘોષિત કરેલ તા.૧૧ થી તા.૧૪ મી એપ્રિલ દરમિયાન “ટીકા ઉત્સવ” થકી કોરોના વિરોધી રસીકરણને વધુ વેગવાન બનાવવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર...
બાબાસાહેબ આંબેડકર જયંતી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ગૌરવભેર ઉજવાઇ હતી. આ વખતે કોરોનાને કારણે રાજપીપળા નગરમાં બાબાસાહેબની આંબેડકરની રેલી નીકળી ન હોતી. જેમાં રોહિતવાસના આગેવાનો,...
ટાઉન પી.આઈ. દ્વારા જાતે પોલીસ ટુકડીઓ સાથે રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં હોમ કોરેન્ટાઇન દર્દીઓનાં ઘરે સઘન ચેકીંગ હાથ ધરાયુ. કોરોના પોઝિટિવ આવ્યા બાદ જો કોઈ લક્ષણો...
– કોરોના સંક્રમણ વધતા તંત્ર અને વેપારીઓ દ્વારા ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન લગાવવા લેવાયો હતો નિર્ણય… – તમામ પ્રકારના વેપારીઓએ સાથ સહકાર આપી રાજપીપળા લોકડાઉનને...