જનજાગૃતિ મંચ, ગુજરાત, સુરત દ્વારા મહોદય રાજ્યપાલને ઉદેશીને સુરત કલેકટરને આવેદનપત્ર પેશ કરવામાં આવ્યું. આવેદનમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણીબાદ બંગાળામાં હિંસાનો દોર ચાલુ થયો હતો. તેમાં...
સરકારની અનેક યોજનાઓ અંતર્ગત અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, તેમજ અન્ય પછાત વર્ગોને લાભો મળતા આવ્યા છે. જેમાં ‘કુંવરબાઈનું મામેરૂ’ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત...
સુરતના ડભોલી વિસ્તારમાં ઉમરાળા ગામના સુરતમાં રહેતા લોકો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હરીદર્શન ખાડાના 300 કરતાં વધુ સ્થાનિકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મહેશ...
સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લોકોમાં લૂંટ ચલાવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરના વરાછા વિસ્તારમાં બની છે. વરાછા વિસ્તારમાં લુખ્ખા...
સુરતના કોસાડ આવાસમાં મધરાત્રે બે ઓટોરિક્ષા અને બે મોપેડ અચાનક સળગવા માંડતા ભાગદોડ મચી ગઇ હતી. મધરાત્રે 3 વાગ્યે સીએનજી રિક્ષા જોરદાર ધડાકા સાથે સળગી...