દુદાળા દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એન.એસ.સી. અને એન.વાય.જી. ગ્રુપ દ્વારા ભવ્ય...
અંક્લેશ્વર પાસે પણ એકસપ્રેસ વે પરથી ઉતરવાનો રસ્તો મળતાં વાહનો ડાયવર્ટ થવાની શક્યતાં ભરૂચ ભરૂચ શહેરમાં લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ ગયાં છે. ત્યારે આગામી...
અગાઉ મોટી મોટી ભેખડોની માટી ખોદી હતી તે સગેવગે કરાઈ હોવાની આશંકા રેતીના ચારણનો પુરાણમાં ઉપયોગ થતાં રોડની ગુણવત્તાને લઈને પ્રશ્નાર્થ ભરૂચ ઝાડેશ્વર ચોકડીથી નર્મદા...
ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.) ના જન્મ દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદઉનનબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. આગામી 5મીં સપ્ટેમ્બર શુક્રવાર ના...
મુંબઈ, તમે ભારતના વિખ્યાત વારસાગત વ્યવસાયોમાં હિસ્સો મેળવવાની કલ્પના કરી છે? અનેક રોકાણકારો માટે આ સ્વપ્ન મૃગજળ જ રહ્યું છે. ભારતના વ્યાપારિક સમૂહોએ ઐતિહાસિક રીતે...
દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી...