Proud of Gujarat

Tag : surendranagar

bharuchEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

છોરિયાં ચલી ગાંવ’ માં કૃષ્ણા શ્રોફ મિત્રતા અને સ્પર્ધા વચ્ચે સંપૂર્ણ સંતુલન જગાડે છે, એક પ્રેરણાદાયી વાર્તા

ProudOfGujarat
કોઈ નાટક નહીં, ફક્ત શિસ્ત: ‘છોરિયાં ચલી ગાંવ’ માં કૃષ્ણા શ્રોફ કેવી રીતે દિલ જીતી રહ્યા છે અને પડકારો કેવી રીતે જીતી રહ્યા છે રમતગમતમાં...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં ચંપલની દુકાનમાં લાગેલી આગથી વ્યાપારીને ભારે નુકસાન

ProudOfGujarat
ઉમરપાડા (વાંકલ) ઉમરપાડા તાલુકા મથકે આવેલ ચંપલની દુકાનમાં રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ઉમરપાડા ખાતે રહેતા અને ચંપલનો વેપાર કરતા પ્રવીણભાઈ ભાઈ આહીરની દુકાને લગભગ...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના NSC અને NYG ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યાએ ભજનો તેમજ ગીતોની રમઝટ બોલાવી હતી

ProudOfGujarat
દુદાળા દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એન.એસ.સી. અને એન.વાય.જી. ગ્રુપ દ્વારા ભવ્ય...
bharuchEntertainmentFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

બોલીવુડના ફ્લોરલ ઇશ્ક: 5 દિવાઓ જે સાબિત કરે છે કે ફ્લોરલ ફેશન દરેક ઋતુ માટે હોવી જ જોઈએ.

ProudOfGujarat
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની રોયલ રોમેન્ટિક સ્ટાઇલ અને કિયારા અડવાણીનો ગુલાબ પ્રત્યેનો પ્રેમ અઠવાડિયાના શ્રેષ્ઠ ફ્લોરલ ફેશન પળો હતા.ફેશન જગતમાં ફ્લોરલ ફેશને ભવ્ય પુનરાગમન કર્યું છે, અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે અંક્લેશ્વરના પુનગામ પાસે વાહન ચાલકોએ ડાયવર્ઝનનો ઉપયોગ શરૂ કરી દીધો

ProudOfGujarat
અંક્લેશ્વર પાસે પણ એકસપ્રેસ વે પરથી ઉતરવાનો રસ્તો મળતાં વાહનો ડાયવર્ટ થવાની શક્યતાં ભરૂચ ભરૂચ શહેરમાં લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ ગયાં છે. ત્યારે આગામી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર તવરા વચ્ચે બનતાં ચારમાર્ગીય રોડના પુરાણમાં રેતીની ચારણનો કચરો નખાતો હોવાનો આક્ષેપ

ProudOfGujarat
અગાઉ મોટી મોટી ભેખડોની માટી ખોદી હતી તે સગેવગે કરાઈ હોવાની આશંકા રેતીના ચારણનો પુરાણમાં ઉપયોગ થતાં રોડની ગુણવત્તાને લઈને પ્રશ્નાર્થ ભરૂચ ઝાડેશ્વર ચોકડીથી નર્મદા...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસર શહેર તથા તાલુકામાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર  તૈયારીઓ સાથે મુસ્લિમ બિરાદરો માં ભારે ઉત્સાહનો માહોલ…

ProudOfGujarat
ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબ  (સ.અ. વ.)  ના જન્મ દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદઉનનબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. આગામી 5મીં સપ્ટેમ્બર શુક્રવાર ના...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇસ્લામના આખરી પયગમ્બર ના જન્મદિવસ ને ઉજવવા નબીપુર ગામ ઝગમગી ઉઠ્યું, આ દિવસને ઇદેમિલાદ ના નામથી ઉજવાય છે…

ProudOfGujarat
ઇસ્લામ ધર્મના આખરી પયગમ્બર મહમમદ સાહેબનો જન્મ મુસલમાની માસ રબીઉલ અવવલ ની 12 મી તારીખે થયો હતો જે આગામી 5 મી સપ્ટેમ્બર ને શુક્રવારના દિવસે...
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બરોડા બીએનપી પારિબા બિઝનેસ કોન્ગ્લોમરેટ્સ ફંડ સાથે ભારતના લિગસી બિઝનેસમાં હિસ્સો મેળવવાનું લક્ષ્ય

ProudOfGujarat
મુંબઈ, તમે ભારતના વિખ્યાત વારસાગત વ્યવસાયોમાં હિસ્સો મેળવવાની કલ્પના કરી છે? અનેક રોકાણકારો માટે આ સ્વપ્ન મૃગજળ જ રહ્યું છે. ભારતના વ્યાપારિક સમૂહોએ ઐતિહાસિક રીતે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે

ProudOfGujarat
દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી...
error: Content is protected !!