ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ સંયોગી અભિવાદન મહાસભાનો 15000 હજાર હરિભક્તોએ લાભ લીધો સ્વામિનારાયણ ભગવાન એ આપવા વાળી બેંન્ક છે લેવાવાળી બેંન્ક નથી કન...
નર્મદા જિલ્લામાં પણ બન્ને એજન્સીઓએ કરોડોની ખાયકી કરી હોવાની શક્યતાં હિરા જોટવા સહિત 6 જણા પોલીસ રિમાન્ડ પર, અન્ય કયાં જિલ્લામાં કામ કર્યાં તેની વિગતો...
સદનસીબે ઘટનામાં કોઈને જાન હાની નહીં ભરૂચ. ભરૂચ શહેરમાં આવેલા ભારતી ટોકીઝ ની સામે BSANL ની બાજુમાં આવેલા રોયલ એપાર્ટમેન્ટ ઇમારત છેલ્લા કેટલાય સમયથી જર્જરરીત...
ત્રણેય તાલુકામાં થયેલા કામોમાં ગેરરિતીમાં કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યુ ભરૂચ. દાહોદમાં બચુ ખાબડના પુત્રોએ આચરેલા મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં સામે આવેલા મનરેગા કૌભાંડે રાજયભરમાં...
પોલીસે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડની ગોબાચારીનો મામલો । ભરૂચ |...
મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના નામની એજન્સીઓ સાથે જોટવાનું કનેકશન જોડાયુ ભરૂચ. ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગા હેઠળ થયેલા કામોમાં મુરલીધર અને જલારામ...
ભરૂચ. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર આવેલી પ્રિયદર્શની સોસાયટીમાં રહેતાં ગોપાલ રતિલાલ શાહ ફલશ્રુતી નગરમાં આવેલાં લાયન્સ ક્લબ ઓફ ભરૂચના ચેરમેન તરીકે સેવા આપે છે....