અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે-48 પર એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : 40 મુસાફરોનો આબાદ બચાવ, થોડા સમય માટે ટ્રાફિક જામ
ભરૂચ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર–48 પર રવિવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરત તરફથી આવી રહેલી એસ.ટી. બસ ટ્રક સાથે અથડાતા થોડા સમય માટે...
