કરજણ ખાતે યોજયેલ આરોગ્ય મેળામાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા વિવિધ રોગ નિદાનના અલગ અલગ સ્ટોલ બનાવી આયુષ્માન નિરામય ભારત અંતર્ગત બિનચેપી રોગો જેવા...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરવામાં આવી હતી. આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલવાળી કેસરી ટોપીનું ચલણ વધ્યું છે. આ...
વડોદરામાં લાકડીપૂર ખાતે વર્ષો જૂની ખુલ્લી કાંસ આવેલ છે જેની સફાઈ કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. વડોદરામાં ઘણા લાંબા સમયથી ખુલ્લી કાંસ આવેલ...
આજથી વીસ વર્ષ પહેલા વડોદરા શહેરના જૂના પાદરા રોડ વેક્સિન ગ્રાઉન્ડમાં બકરાના ભેજામાંથી અને સાપના ઝેરમાંથી હડકવા વિરોધી અને ઝેરના મારણનીની રસી બનાવવામાં આવતી હતી....
વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવનું બ્યુટીફીકેશનનું કામ જળચર જીવો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા સુરસાગર તળાવમાં એક તરફ શિવજીની મૂર્તિને સોનાથી...
પ્રધાનમંત્રી દાહોદમાં કાર્યક્રમ હોય જેમાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા, તેઓ દિલ્હી માટે રવાના થાય તે પહેલાં વડોદરા પ્લેટફોર્મ પર પત્રકારો સાથે વાતચીત કરી...