મહારાષ્ટ્ર રાજ્યના અને નર્મદાના સાગબારા તાલુકાના આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી આવેદન આપ્યુ વાંકલ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજે મામલતદારને આવેદન પત્ર માં જણાવ્યા...
ભરૂચ જિલ્લામાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસ અધિક્ષકની સૂચના હોય જે સૂચનાના અનુસંધાને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફ્રોડના ગુનામાં મદદગારી...
ભરૂચ જિલ્લામાં દારૂ બિયરની ગેરકાનું ની પ્રવૃત્તિ ને અટકાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સતત પ્રયત્નશીલ હોય ગઈકાલે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જીએનએફસી ટાઉનશીપ ઓવરબ્રિજ...
અંકલેશ્વર માં પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી દારૂ બિયરની હેરાફેરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપવામાં આવી હોય જે સૂચનાના...
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની નિંદા કરી આમોદ શહેર તેમજ તાલુકા ના કોંગ્રેસ ના હોદ્દેદારોઅને કાર્યકર્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા ની નિંદા કરવા સાથે...
વાંકલ :: માંગરોળ તાલુકા મથકે માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ નો કાર્યકમ એમ એચ સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મોસાલી ચારરસ્તા ખાતે...
વાંકલ : અદાણી ફાઉન્ડેશન દ્વારા ૮ એપ્રિલથી ૨૨ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ...
ભરૂચ શહેરના બંબાખાના ખાતેની પાણીની ટાંકી પાસેની ઘટના ભરૂચ. ભરૂચમાં પાંચ મહિના પહેલાં ગાડી હટાવવા બાબતે થયેલી તકરારની રીસ રાખી પિતા.બે પુત્રોએ યુવાન પર હુમલો...