ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ગણેશભાઈ પોપટભાઈ સુરત થી પરત ફરી ભરૂચ ખાતે આવતા હોય તે સમયે સોના ચાંદી તથા જરૂરી ડોક્યુમેન્ટસ સહિતનું પર્સ ખોવાઈ જતા...
ભરૂચમાં જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું. ભરૂચમાં દેરોલ ગામના પાટીયા પાસે વિહાર...