ભરૂચ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચના ઝાડેશ્વર ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે યોજાનાર વિકાસ ઉત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લાને અંદાજિત રૂપિયા ૧૩૫૦ કરોડ ઉપરાંતના...
ભરૂચ : ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વે યોજાયેલી અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં નગર સેવા સદનનું રૂપિયા...
મહિલાને ઇજાઓ થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ ભરૂચ. દહેજ નવીનગરી વિસ્તારમાં રહેતાં ગોરધન ડાહ્યા ગોહિલની પુત્રીના ત્રણેક મહિના પહેલાં છુટાછેડા થતાં તે તેમની...
ભરૂચ તાલુકાના કેસરોલ ગામ પાસે બનેલી ઘટના ભરૂચ. વાગરા તાલુકામાં આવેલાં અંભેટા ગામે પરમાર ફળિયામાં રહેતાં અરવિંદ કરશન પરમાર નિવૃત્ત જીવન ગુજારે છે. ગઇકાલે સવારે...
સમાચાર: માંગરોળ અને ઉમરપાડા તાલુકાના આદિજાતિ વિસ્તારમાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા કુલ ₹493.30 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આ...
માંગરોળ તાલુકાના વાંકલ ગામના ગામીત ફળિયામાંથી ઝેરી કોબ્રા નાગ મળી આવતા વિસ્તારમાં થોડીવાર માટે દહેશતનો માહોલ સર્જાયો હતો. વાંકલના જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ...
ભરૂચ. તા. 14 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. આ...