ભરૂચ જિલ્લા જેલમાં વૈદિક વિધિથી ‘રુદ્ર પૂજા’ યોજાઈ : શ્રાવણ માસ નિમિત્તે બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેલ પરિસરમાં આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ માહોલ સર્જાયો
ભરૂચ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે વૈદિક વિધિ-વિધાન સાથે ‘રુદ્ર પૂજા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક...
