આદિવાસી છાત્રો પર હુમલાની ઘટનામાં યોગ્ય કાર્યવાહી ન થાય તો વિશાળ આંદોલન કરાશે : સંદીપ માંગરોલા
ધરોલી ગામના આદિવાસી વિદ્યાર્થી સાથે બનેલી દુખદ ઘટના પ્રકાશમાં આવી છે. પી.પી. સવાણીમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ગઈકાલે આદિવાસી વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું...
