અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ પટેલ પાર્ક સોસાયટીમાં રહેતા તાનાજી રામચંદ્ર કસુડે ઉ.વ.૪૬ ઝઘડિયા જીઆઈડીસીની લ્યુસિડ કોલોઇડ લિમિટેડ નામની કંપનીમાં કામ કરે છે. ગતરોજ આ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામેથી પાવાગઢ જવા માટે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કરાડ ઉપરાંત અવિધા અને પોરા ગામના કુલ મળીને ૪૫ જેટલા...
પાછલા કેટલાક સમયથી આપણે ત્યાં વિવિધ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમો યોજાય છે. આવા સેવાસેતુ કાર્યક્રમમાં સમાવાયેલા ગામોના નાગરિકોને તેમના વિવિધ કામો માટે સ્થળ ઉપર સેવા આપીને...
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ ભૂમાફિયાઓ સામે આદિવાસીઓની તેમજ ગૌચરની જમીનો હડપ કરવાના ગંભીર આક્ષપો કરતા ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્યએ એક નિવેદનમાં જણાવ્યું હતુ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સીમના ટેકરા વગામાં આવેલ એક ખેતરમાંથી એક અજગર પકડાયો હતો. મળતી વિગતો મુજબ આજરોજ સારસા ગામના દિનેશ કપ્તાન તેમજ...
ભરુચ જિલ્લાના ઝઘડિયા ખાતે જલારામ ભક્તો દ્વારા ચાલુ સાલે જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા, મહાઆરતી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઝઘડિયા ખાતે વર્ષોથી જલારામ જયંતિની...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા પંથકની સીમમાં આવેલ કેટલાક શેરડીના ખેતરોમાં આગ લાગતા ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા કિશન રમણભાઈ ઠાકોર અને તેમના મામાનો છોકરો કિરણ ભગવાનભાઈ ગોવાલીથી તેમની બાઇક લઇ ઝાડેશ્વર ખાતે એટીએમમાંથી પૈસા ઉપાડવા...