ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાવપુરાથી સુથારપુરાને જોડતા માર્ગ પર ખાડીના નાળા પર પાણી ફરી વળતા થોડાક સમય માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. હાલમાં ચાલુ...
ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમા ભારે વરસાદને લઇને નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં મોટો વધારો થયો છે. મળતી વિગતો મુજબ ડેમની જળ સપાટી ૧૩૫ મીટર વટાવી...
મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સારા વરસાદ બાદ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે, ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ તમામ ડેમ છલોછલ થયા છે, ત્યારે નર્મદા...
ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે આવેલ પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા સામાજિક લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા તલોદરા ગામે ૮ કલાક દવાખાનું ચલાવવામાં આવે...
આજે ૯ મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ તાલુકામાં ગણના થતા ઝઘડિયા તાલુકામાં...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં આવેલ કેએલજે નામની કંપનીમાંથી ગત તા.૨૯ મીની રાત્રી દરમિયાન પ્રોજેક્ટના કામ માટે રાખવામાં આવેલ રૂ.૩૭૨૯૫૦ ની કિંમતના સામાનની ચોરી થઇ...