GNFCના સુવર્ણ જયંતિ મહોત્સવે ઉદ્યોગ અને પર્યાવરણના સમન્વયને આપ્યો નવો આયામ : મુખ્યપ્રધાનના હસ્તે મિયાવાકી વન, આધુનિક લાઇબ્રેરી અને સાયન્સ સેન્ટરનું લોકાર્પણ
ભરૂચ: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના નર્મદાનગર ખાતે આયોજિત GNFCના સુવર્ણ જયંતિ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ આપી હતી. કંપનીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે...
