ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે ગતરોજ બપોરના બારથી ચાર વાગ્યાના સમય દરમિયાન શાળાના મધ્યાહ્ન ભોજન રૂમનું તાળુ તોડીને કોઇ ઇસમ રૂ.૧૦,૫૦૦ ની કિંમતના એલ્યુમિનિયમના...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા મેગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની આસપાસ નવથી વધુ ગામો આવેલા છે. જેમાં ફૂલવાડી, કપલસાડી, દઢેડા, ઉટીયા, સરદારપુરા, રણડેરી, તલોદરા, સેલોદ, વખતપુરા જેવા ગામોનો સમાવેશ...
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફીસંત હઝરત બાવાગોર (ગોરીશા)ની દરગાહ આવેલી છે. આ જગ્યાએ વર્ષોથી દરગાહ ટ્રસ્ટ દરગાહ સ્થળનો...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દુધેશ્વર મંદિરથી સ્મશાનને જોડતા બે કિલોમીટરના રોડનું ખાતમુહૂર્ત ગતરોજ કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧.૧૦ કરોડના ખર્ચે ૨ કિમી ના...
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તાજેતરમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિરની મુલાકાત લીધી હતી. મંત્રીએ મંદિરમાં હનુમાનજીના દર્શન કર્યા હતા તેમજ મંદિરના મહંત દ્વારા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે નુરાની શાળા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. ઝઘડિયા તાલુકા ભાજપ સંગઠનના ઉપક્રમે ઝઘડિયા સુલતાનપુરાની સરસ્વતી વિદ્યામંદિર શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશ્વ...