ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી નજીક નર્મદામાં ડુબી જતા એક કિશોરનું મોત નીપજ્યુ હતુ. આ અંગે મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના મીરાનગર ભરવાડ ફળીયામાં રહેતા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામનું બજાર આજે તા.૧૨ મી ને સોમવારે સંપૂર્ણ બંધ રહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરે દેશવ્યાપી ભરડો લીધો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ આવેલ છે. આ ધર્મસ્થાનની ભારતભરના પ્રસિદ્ધ ધર્મસ્થાનોમાં ગણના...
પાનોલી જીઆઈડીસીમાં મેઘા પેટ્રોલિયમ કમ્પાઉન્ડમાં રહેતા સંજયસિંહ રાજપુત આર.એસ સિક્યુરિટી ફોર્સમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. સંજયસિંહના કાર્યક્ષેત્રમાં ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં આવેલ...
ઝઘડીયા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- જેસીઆઈ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે તે નિમિત્તે વિદ્યાર્થીઓમાં પરીક્ષા બાબતનો ભય દૂર...
ભરૂચ જીલ્લામાં છાશવારે મોટર સાયકલની ચોરી તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમજ ચોરના સગડ મેળવવા માટે પોલીસ દ્વારા સધન પૂછતાછ કરતાં આંતરરાજય વાહન ચોરી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર વિવિધ ધંધા રોજગારથી ધબકતું નગર છે. પાછલા દસ વર્ષો દરમિયાન નગરે ધંધાકીય વિકાસ બાબતે હરણફાળ ભરી છે. નગરના વિકાસને...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં નાનાસાંજા ગામે રહેતા સંદિપસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ નાનાસાંજા ગામે પશુઆહાર વેચવાનો ધંધો કરે છે. તેઓ તેમની દુકાનમાં વિવિધ જાતના પશુ આહારનું વેચાણ...