ઝઘડિયાની સાંઈકૃપા સોસાયટીમાં દિવાળીની રાત્રે જ તસ્કરોએ સોના-ચાંદીનાં ઘરેણાં તથા રોકડ રૂપિયાનો હાથફેરો કર્યો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામે આવેલ સાઈ કૃપા સોસાયટીમાં રહેતા સુરેશભાઈ નરસિંહભાઈ પરમાર એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દિવાળીની સાંજે તેઓ તેમના ઘરે તાળું મારીને...
