Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વડોદરામાં વકીલો ઉપર અમાનુષી લાઠીચાર્જ ની બનેલ ઘટના સંદર્ભ માં ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન દ્વારા આજ રોજ કાર્યવાહી થી અલિપ્ત રહ્યા હતા ……..

Share

 
વડોદરા શહેર માં બનેલા નવા કોર્ટ સંકુલ માં બેઠક વ્યવસ્થા અંગે વકીલો દ્વારા ડિસ્ટ્રીકટ જજ ને રજૂઆત કરવા ગયેલા ત્યારે કોઈ હકારાત્મક જવાબ ન મળતા અને વકીલો રજૂઆત કરતા હતા તે દરમિયાન પોલીસ દ્વારા રજૂઆત કરતા વકીલો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવેલ જેમાં કેટલાક વકીલો ને ઇજાઓ પણ પહોંચી હતી …….
જે બનાવ ને ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન એ સખત શબ્દો માં વખોડી કાઢી વકીલો ઉપર થયેલ અમાનુષી લાઠીચાર્જ ની ઘટના ને દુઃખદ ગણાવી આજે તા.૨૦.૩.૨૦૧૮ મંગળવાર ના રોજ ભરૂચ કોર્ટ સંકુલ ખાતે બરોડા બાર એસોસિએશન ના સમર્થન કોર્ટ કાર્યવાહી થી અલિપ્ત રહેવાનું ઠરાવવા માં આવ્યું હતું … અને ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન દ્વારા જજીશ સાહેબો ને વિનંતી કરવામાં આવેલ કે જે તે કેસો જે સ્થીતી હોય તે યથાવત રાખવા જણાવ્યું હતું…………

Share

Related posts

વડોદરા: હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું: આવતીકાલે દિલ્હીના CM દર્શન કરવા આવશે

ProudOfGujarat

વિસાવદર માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ મંડળી દ્વારા કોરોના વાઈરસ પ્રતિરોધક દવાનું નિશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર ના સારંગપુર પાસે આવેલ મારુતિધામ-2 માંથી દેશી તમંચો તથા કારતુસ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!