Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના મીરાનગર નજીક શોપિંગ ની ત્રણ દુકાન માં આગ લાગતા દોઢધામ મચી જવા પામી હતી.

Share

 

 

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ના મીરાનગર એક ખૂબ જ ગીચ વસ્તી વાળો વિસ્તાર ગણાય છે જેમાં બધી જ દુકાનો એક બાદ એક અડી ને આવેલી છે જેમાં આજરોજ સવાર ના 9 વાગ્યા ના આસપાસ મીરનાગર નજીક ના શોપિંગ સેંટર મા એકાએક આગ લાગતા જોત જોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સ્થાનિક લોકો એ ફાયર ટેન્ડર આવતા પેહલા પાણી નો મારો ચલાવી આગ ને કાબુ મા લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બધા જ પ્રયાસ નિષ્ફળ સાબિત થાય હતા.ત્યારબાદ ફાયર લાસ્કરો એ આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.

 

 

 


Share

Related posts

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં રોજીંદા જીવનમાં ગુણવત્તા-માનકોનું મહત્વ વિષય ઉપર સેમીનાર યોજાયો.

ProudOfGujarat

આમોદ આઇ.ટી.આઈ સંકુલમાં ૧૧ જેટલા જુગરીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

બોટાદ લઠ્ઠાકાંડ બાદ સુરત જીલ્લાની પોલીસ જાગી ! ડ્રોન દ્વારા દેશીદારૂની ભઠ્ઠીઓ શોધી નાશ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!