Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના મીરાનગર નજીક શોપિંગ ની ત્રણ દુકાન માં આગ લાગતા દોઢધામ મચી જવા પામી હતી.

Share

 

 

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ના મીરાનગર એક ખૂબ જ ગીચ વસ્તી વાળો વિસ્તાર ગણાય છે જેમાં બધી જ દુકાનો એક બાદ એક અડી ને આવેલી છે જેમાં આજરોજ સવાર ના 9 વાગ્યા ના આસપાસ મીરનાગર નજીક ના શોપિંગ સેંટર મા એકાએક આગ લાગતા જોત જોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સ્થાનિક લોકો એ ફાયર ટેન્ડર આવતા પેહલા પાણી નો મારો ચલાવી આગ ને કાબુ મા લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બધા જ પ્રયાસ નિષ્ફળ સાબિત થાય હતા.ત્યારબાદ ફાયર લાસ્કરો એ આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.

 

 

 


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે વિડિયો કૉલિંગ સાથે આરોગ્ય વીમાને આપ્યો વ્યક્તિગત સ્પર્શ.

ProudOfGujarat

ઝઘડીયાના વાઘપુરા ગામની સીમના ખેતરના શેઢા નજીક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

પરીક્ષાના આગલા દિવસે બપોરે અને સાંજે તેમ જ રાત્રિએ ભરૂચના વાલીઓ શું કરશે અને શું નહીં કરે તેની વિગતો જાણો… આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!