Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : મહારાજા સયાજીરાવ ગાયકવાડની 159 મી જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

Share

વડોદરા શહેરમાં આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડની 159 મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ખાસ ઉપસ્થિતિમાં એમ.એસ યુનિવર્સિટીના શુભાંગીની ગાયકવાડ તથા વિજય શ્રીવાસ્તવ, વાઇસ ચાન્સેલર, કે એમ ચુડાસમા રજીસ્ટાર, શાલિનીબેન અગ્રવાલ, જયાબેન ઠક્કર, ડિન અને સ્ટુડન્ટ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

કોણ અને કેમ કોઈ ઈસમો એક રેસ્ટોરન્ટને બદનામ કરી રહ્યા છે ધધાંકીય હરીફાઈ કે અંગત વેરઝેર …..વોટ્સપ ગ્રુપનો કોણ દુરુપયોગ કરી રહ્યું છે…

ProudOfGujarat

ઓલપાડ પોલીસની આબરૂના ધજાગરા ઉજાગર કરતા કાંઠા વિસ્તારના બુટલેગરો નરથાણ ગામની સીમમાંથી રૂ.૫.૮૮ લાખનો વિદેશી દારૂ ઝડપતી એલ.સી.બી-એસ.ઓ.જી  પોલીસ…

ProudOfGujarat

રાજકોટમાં ઈલેક્ટ્રોનિકસના શો – રૂમના તાળા તોડી કરી તસ્કરો ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!