Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકા ના અરગામાં ગામ ખાતે થયેલ આત્મહત્યા ના બનાવ અંગે વિવાદ જાણો વધુ…???

Share

વાગરા તાલુકા ના અરગામાં ગામ ખાતે થયેલ આત્મહત્યા ના બનાવ અંગે વિવાદ, મહિલા ના પરિવાર જનો કહે છે કે માનસિક ત્રાસ અપાતો હતો .
તાજેતર માં વાગરા તાલુકા ના અરગામાં ગામ ખાતે પરણીત મહિલા એ આત્મ હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો જે અંગે મૃતક ના પરિવાર જનો એ શકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ વિવાદ અંગે વધુ વિગતે જોતા અરગામાં ખાતે તા 17/7 ના રોજ પરણીતા અફસાના બાનું એ આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો પરતું આ બનાવ અંગે અફસાના બાનું ના પરિવાર જનો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદી ઇલ્યાસ પટેલ રહમછસરા હાલ રહે સુરત ની પોલીસ ફરિયાદ મુજબ આરોપી નાઇમ પટેલ, એન પરિવાર જનો દ્વારા અફસાના બાનું ને માનસિક ત્રાસ અપાતો હતો. જેથી આત્મહત્યા કરેલ છે. આ બનાવ અંગે વાગરા પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વધુ ત્રણ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાંથી રજા અપાઈ જીલ્લો કોરોના મુકત બનશે.

ProudOfGujarat

બાગાયતની ખેતી કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે

ProudOfGujarat

સુરત પુણા વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ સાથે ચાર ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!