Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૈનોના પરમ પાવન પર્યુષણના દિવસો ધર્મપ્રેમથી આગળ વધી રહ્યાં છે

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં ઠેર ઠેર તપ , ત્યાગ અને ધર્મ આરાધનાનો માહૌલ સર્જાય રહ્યો છે પર્યુષણ પર્વમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના ધર્મસ્પશી પ્રવચનો ભાવિકોને ભાવ વિભોર કરી રહ્યાં છે વલસાડમાં શ્રી વાગડ વિશા ઓશવાડ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંધમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના વ્યાખ્યાન લોકોને ભાવ વિભોર કરી રહ્યા છે વલસાડ જિલ્લા માંથી ઠેર ઠેર લોકો આવી રહ્યાં છે જ્યારે જૈન ધર્મનો સંદેશો છે કે અહિંસા પરમો ધર્મ કોઈ જીવને દુખી કરવો એ પણ પાપ છે

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના સ્થળે સ્થાનિકો એ દેશી પરબ બનાવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં ૨૨મી એપ્રિલ-૨૦૧૮ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

ProudOfGujarat

ભરૂચ નાં મુસ્લિમ સોસાયટી પાસે વીજ પોલ પર ધડાકાઓ બાદ અનેક સોસાયટી વિસ્તારમાં વીજળી ડૂલ થતા લોકો હેરાન પરેશાન બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!