Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાની સેવા રૂરલ ભારતની સર્વપ્રથમ પ્રમાણિત સ્વૈચ્છીક સંસ્થા બની.

Share

ઝઘડિયાની સેવા રૂરલ એક સ્વૈચ્છીક સંસ્થા છે. જે છેલ્લા ૪૦ વર્ષથી ઝઘડિયા અને તેની આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. સેવા રૂરલનું મુખ્ય ધ્યેય છે કે મૂલ્ય આધારિત ગરીબોની સેવા, કાર્યકરોનો સ્વવિકાસ, અતિઆધુનિક સેવા અતિ ગરીબ દર્દીને પહોંચાડવા અથાર્ગ પ્રયત્નો કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રવૃતિઓનું અવલોકન કરીને ખાસ કરીને સુવાવડ વિભાગ (લેબર રૂમ) અને જનરલ ઓપેરશન થિએટરમાં અપાતી સેવાઓનું પદ્ધતિસર જુદાજુદા સ્તરોએ મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ મૂલ્યાંકનનો મુખ્ય હેતુ દર્દીઓને ગુણવત્તા સભર સારવાર આપવામાં આવે છે? તેની ક્વોલિટી કેવી છે અને પ્રોટોકોલ પ્રમાણે સારવાર થાય છે કે નહિ ? મૂલ્યાંકનમાં આ બધી સારવાર (પ્લેટિનમ સર્ટિફિકેટ) ૯૪% સાથે ખુબ સારી રીતે આપવામાં આવે છે એમ મૂલ્યાંકન થતા સેવા રૂરલને આખા દેશમાં સર્વપ્રથમ સ્વૈચ્છીક સંસ્થા તરીકે જાહેર થયેલ છે જે લેબર રૂમ ક્વોલિટી એસ્યોરન્સથી સર્ટિફાઈડ થયેલ છે.

Advertisement

Share

Related posts

ગુજરાત પ્રદેશના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે અમર શહીદ ભગતસિંહ, વીર પુત્રોના સમાધિ સ્થળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિકસિત કરવા મોદી સરકારને કરી લેખિત માંગણી.

ProudOfGujarat

ઝધડીયા પંથકમાં ખાતર લેવા વહેલી સવારથી લાંબી લાઈનો લાગી સામાજીક અંતરનાં ધજાગરા તો માસ્ક વિના કેટલાય લોકો નજરે પડયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો માટે નવો સૂર્યોદય: ૧૦,૭૩૫ થી વધુ ખેડૂતોને તાલીમ આપી સજ્જ કરાયા

ProudOfGujarat

1 comment

હરીશ પરમાર March 4, 2020 at 2:22 am

Good work go ahead

Reply

Leave a Comment

error: Content is protected !!