Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેસીઆઇ ભરૂચ દ્વારા રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરાયું.

Share

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- ભરૂચ દ્રારા આજરોજ તારીખ ૧૭ મીના રોજ જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી દીશા ગાંધી, જેસીઆઈ ઝોન ૮ ના ઝોન વાઈસપ્રેસિડેન્ટ જેસી વિકાસ પટેલ, તથા જેસી આઈ ના અન્ય મેમ્બર્સની ઉપસ્થિતિમાં રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ જેસી શીતલ નેવે અને પ્રોજેક્ટ ચેરપર્સન જેસી કૈલાશ પટેલ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે. આ રસીકરણ કેન્દ્ર ભરૂચની જનતા માટે દરરોજ કાર્યરત રહીને સેવા આપશે, એમ જણાવાયું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

નર્મદામાં ઇ-ટેન્ડર પ્રથા બંધ કરી સરપંચને થતો અન્યાય બંધ કરવા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા ની C.M.ને રજુઆત

ProudOfGujarat

મોડી રાત સુધી ગરબાને લઈ હાઈકોર્ટની સ્પષ્ટતા, નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે

ProudOfGujarat

ભૃગુ ઋષિએ 8000 વર્ષ પેહલા કાચબાની પીઠ પર સવાર થઈ 18000 શિસ્યો સાથે ભૃગુનગરી વસાવી હતી.જાણો ક્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!