Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેસીઆઇ ભરૂચ દ્વારા રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરાયું.

Share

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- ભરૂચ દ્રારા આજરોજ તારીખ ૧૭ મીના રોજ જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી દીશા ગાંધી, જેસીઆઈ ઝોન ૮ ના ઝોન વાઈસપ્રેસિડેન્ટ જેસી વિકાસ પટેલ, તથા જેસી આઈ ના અન્ય મેમ્બર્સની ઉપસ્થિતિમાં રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ જેસી શીતલ નેવે અને પ્રોજેક્ટ ચેરપર્સન જેસી કૈલાશ પટેલ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે. આ રસીકરણ કેન્દ્ર ભરૂચની જનતા માટે દરરોજ કાર્યરત રહીને સેવા આપશે, એમ જણાવાયું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

છેલ્લા ૨૦ વર્ષથી ભાજપમાં સક્રિય અને પૂર્વ પાલિકા પ્રમુખ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનો ટિકિટ ન મળતાં પક્ષ પલટો

ProudOfGujarat

અવધ એકસ. ટ્રેનમાં ચઢતા પેસેન્જર પાસેથી મોબાઈલ ફોનની ચોરી કરી ભાગતા ઈસમને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

ProudOfGujarat

સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!