Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેસીઆઇ ભરૂચ દ્વારા રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરાયું.

Share

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- ભરૂચ દ્રારા આજરોજ તારીખ ૧૭ મીના રોજ જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી દીશા ગાંધી, જેસીઆઈ ઝોન ૮ ના ઝોન વાઈસપ્રેસિડેન્ટ જેસી વિકાસ પટેલ, તથા જેસી આઈ ના અન્ય મેમ્બર્સની ઉપસ્થિતિમાં રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ જેસી શીતલ નેવે અને પ્રોજેક્ટ ચેરપર્સન જેસી કૈલાશ પટેલ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે. આ રસીકરણ કેન્દ્ર ભરૂચની જનતા માટે દરરોજ કાર્યરત રહીને સેવા આપશે, એમ જણાવાયું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદ ગામે ટેલિફોન એકસચેન્જ કચેરી પાસે આજે સવારે એક 20-22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

યાત્રાધામ સફાઈ અભિયાન અંતગર્ત નડિયાદ સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!