Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

Share

તલાટીઓની પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ નહિં આવતો હોવાથી રાજ્યના તલાટી મંડળે આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. જેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના આઠ તાલુકાના ૩૦૦ થી વધુ તલાટીઓ આજથી કામકાજ બંધ કરી દેશે. તલાટીઓની કામગીરીને કારણે સરકારી યોજનાઓ તેમજ જન્મ મરણના દાખલા, જમીનની નોંધ, વેરા સહિતની કામગીરી પર અસર પડશે.

આજે વડોદરા જિલ્લાના તલાટી મંડળના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તલાટી મંડળના આગેવાનોએ હર ઘર તિરંગા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી કામગીરી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ATM સ્વેપિંગ ગેંગનો ભાંડાફોડ, એક આરોપી ઝડપાયો

ProudOfGujarat

વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે સતીષ પટેલની વરણી કરાઈ.

ProudOfGujarat

ભારતરત્ન લતા મંગેશકરનું નિધન થતા ભરૂચ કલેક્ટર કચેરી તેમજ રેલવે સ્ટેશન ખાતે અડધી કાઠીએ કરાયો રાષ્ટ્રધ્વજ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!