Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

Share

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર, ભરૂચ દ્વારા શ્રીસિંદુરિયા હનુમાનજીના નૂતન મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ હવે નવગ્રહના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે જેના ભૂમિપૂજન અર્થે આજરોજ શ્રી સત્યનારાયણ દેવની કથા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી કથામાં પૂજન, શ્રવણ, કીર્તન, દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

જામનગર એરપોર્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું કોંગી અગ્રણીઓ દ્વારા કરાયું સ્વાગત.

ProudOfGujarat

ભરૂચ પંથકની બે મહિલાઓ બનાવે છે માટીની ગણેશની મૂર્તિઓ, જાણો શું છે ખાસિયત ..?

ProudOfGujarat

આંધ્રપ્રદેશ : કન્યાક પરમેશ્વરી મંદિરને કરોડો રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યો માતાનો દરબાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!