Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદના સંતરામ મંદિરે દિવાળી પર્વને લઈને રોશની કરાઈ.

Share

પ્રકાશ અને ઉજાસ પર્વ તરીકે ઉજવાતા દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મંદિરોમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. નડિયાદનું સંતરામ મંદિરમાં રોશની કરાતા અનોખો નજારો જોવા મળ્યો છે.

નડિયાદમાં આવેલ સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં પ્રાંત સ્મરણિય પ.પૂ.રામદાસજી મહારાજની નિશ્રામાં દિવાળી પર્વની ઉજવણી થનાર છે. ત્યારે હવે દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગ જીતીને રચ્યો ઇતિહાસ, ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય.

ProudOfGujarat

નવાગામ ખાતેની જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ProudOfGujarat

બારડોલી લોકસભા વિસ્તારનાં સાંસદ પ્રભુભાઇ વસાવા દ્વારા ૨૪x૭ કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!