Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગર પાલિકાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયુ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની જાહેરાત થવા જઇ રહી છે જે બાદ રાજ્યમાં આચાર સહીતાં લાગુ થઇ જશે જેમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેવા કર્યો કરી શકાય તેમ ન હોય તેવામાં હવે દરેક સ્થળે નેતાઓ દ્વારા વિવિધ વિકાસના કાર્યોન ઝડપથી લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવી રહ્યા છે.

આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૧ કરોડ ૧૩ લાખના ખર્ચે વિવિધ વોર્ડના 20 કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું છે, જેમા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને સ્થાનિકોની ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 10 નું 73.53 ટકા પરિણામ અને એમ.એમ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું 79.50 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

રાજપીપળામાં ચૈત્રી નવરાત્રીનો મેળાનો પ્રારંભ થતાં ભક્તો ઉમટ્યા

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામે પહેલા ધોરણમાં નવો પ્રવેશ પામનાર બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!