Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં આજે ભગવાન શ્રી જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્જન કરી ભગવાનને પારણે ઝુલાવવામા આવ્યા હતા અને રામ ભજન ધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજકોટ – આઈટી વિભાગનું આજે પણ સર્ચ ઓપરેશ યથાવત, જ્વેલર્સ બાદ બિલ્ડરો પર તવાઈ

ProudOfGujarat

ભરૂચ ડીસ્ટ્રીક મેનેજમેન્ટ એસોસિએશનને 28 વર્ષ પૂર્ણ થતા બુક લવર્સ ફોરમ મીટ 243 નું ભોલાવ ખાતે આયોજન થયું હતું

ProudOfGujarat

વડોદરામાં આવેલ મેન્ટલ હોસ્પિટલમાં અસ્વસ્થ દર્દીઓની કળા બહાર લાવવાનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!