Proud of Gujarat
FeaturedGujaratINDIA

તલાટી કમ મંત્રી ઐયુબભાઈ મિર્ઝાનો માંગરોલ TDO ની ઉપસ્થિતમાં નિવૃત્તિ વિદાય સન્માન યોજાયો.

Share

માંગરોળ તાલુકા પંચાયત કચેરી માંગરોળ ખાતે સેવા બજાવતા લીવ રિઝર્વ તલાટી ઐયુબભાઈ મિર્ઝા 31/5/23 ના વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ તાલુકા પંચાયત સભાખંડમાં માંગરોળના ટી.ડી.ઓ. બી.ડી સિસોદિયા, તલાટી કમમંત્રીઓ, એ.ટી.ડી.ઓ પ્રીતમભાઈ પરમાર, સ્ટાફ અન્ય કર્મચારીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો. નિવૃત થનાર કર્મચારીને સાલ ઓઢાડી નિવૃત્તિ જીવનની શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- અજાણ્યા વાહનની અડફેટે આવી જતા 50 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત…

ProudOfGujarat

ગોધરા ખાતે મિશન વિદ્યા અંતર્ગત બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : નવેઠા ગામ પાસેથી પસાર થતાં રાજય ધોરીમાર્ગ પર ટાયર સળગાવવા અંગે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!