Proud of Gujarat
FeaturedGujaratINDIA

તલાટી કમ મંત્રી ઐયુબભાઈ મિર્ઝાનો માંગરોલ TDO ની ઉપસ્થિતમાં નિવૃત્તિ વિદાય સન્માન યોજાયો.

Share

માંગરોળ તાલુકા પંચાયત કચેરી માંગરોળ ખાતે સેવા બજાવતા લીવ રિઝર્વ તલાટી ઐયુબભાઈ મિર્ઝા 31/5/23 ના વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ તાલુકા પંચાયત સભાખંડમાં માંગરોળના ટી.ડી.ઓ. બી.ડી સિસોદિયા, તલાટી કમમંત્રીઓ, એ.ટી.ડી.ઓ પ્રીતમભાઈ પરમાર, સ્ટાફ અન્ય કર્મચારીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો. નિવૃત થનાર કર્મચારીને સાલ ઓઢાડી નિવૃત્તિ જીવનની શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

ProudOfGujarat

લુણાવાડા: જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમા MGVCL તંત્ર ખુલ્લીડીપીઓનુ સમારકામ કરે તેવી લોકમાંગ

ProudOfGujarat

ડેડીયાપાડાનાં પંચાયત હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!