Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ ઝંખવાવ હનુમાનજી મંદિરે યોજાય.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવના હનુમાનજી મંદિરે એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ યોજાય હતી. એકલ અભિયાન વનબંધુ પરિષદ દ્વારા ગામડે ગામડે ફરીને પાઠશિક્ષા પોતાના ગામમાં આપે છે. શિક્ષા, આરોગ્ય, વિકાસ અને ધર્મ જાગરણના સંસ્કારો આપવાનું કામ કરે છે. જે અંતિયાર આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં સાંજે દરરોજ નિ:શુલ્ક એક કલાક ભણાવવામાં આવે છે. નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિરે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યાંથી તેઓને ગામડે ગામડે બાળકોમાં સંસ્કાર સિંચન કરી ધર્મ જાગરણનું કાર્ય કરે છે. આ સંઘના પ્રમુખ ચેતન ચૌધરી સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોનું સંચાલન કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

વડોદરાના આયશ પાર્કમાં પાણીનો વેડફાટ પદાધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં…

ProudOfGujarat

વડોદરામાં લગ્નની ડીજે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા : પોલીસ કમિશનર એક્શનમાં આવ્યુ.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વીજ કરંટ લાગતા વેપારીનું મોત, દુકાનનું શટર ખોલતા કરંટ લાગ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!