Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચનાં તસ્કરોએ ચોરીના બનાવો અંગે વિસ્તારોના વારા બાંધ્યા જાણો કેવી રીતે ??

Share

ભરૂચ નગરમાં છેલ્લા લગભગ ૨ મહિનાથી તસ્કરોનો તાખાત જણાઈ રહ્યો છે. દર બે-ચાર દિવસે એક ચોરીનો બનાવ બનતો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા અસરકારક કામગીરી અને પેટ્રોલિંગ કરવામાં આવતું ન હોવાની ફરિયાદ લોકોમાં જણાઈ રહી છે. આવા સમયે છેલ્લા બે મહિનાથી તસ્કરોની ચોરી કરવાની રીત-રસમ નું વિશ્લેષણ કરીએ તો એક વાર બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ચોરીનો બનાવ બને ત્યારબાદ થોડા દિવસ પછી સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ચોરીનો બનાવ બને ફરી પાછું ૩-૪ દિવસ પછી બી ડીવીઝન વિસ્તારમાં ચોરીનો બનાવ બને આમ તસ્કરોએ જાને કે બી ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ વિસ્તારના એક પછી એક વારા બાંધી લીધા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ. ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડોનેશિયાના બાલી ખાતે એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

રાજપીપળામાં હજયાત્રીઓ માટે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૧૧,૩૨૦ ડોઝ ગોધરા ખાતે આવી પહોંચ્યા

ProudOfGujarat
error: Content is protected !!