મંગલમઠ કબીર આશ્રમ ખાતે દર મહિનાની પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે 2026 ની પ્રથમ પોષ સુદ પુનિમાની પણ આ વર્ષે ભવ્ય ઉજવણી કરાય
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે મા નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ કબીર આશ્રમ ખાતે આજે પોષ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તવરા મંગલમઠ કબીર આશ્રમના મહંતશ્રી ચેતનદાસ સાહેબે પુનમની ઉજવણી શા માટે કરવામાં આવતી હોય છે જેની વિશેષ જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું આ સાથે જ આજે પોષ સુદ પૂનમમાં ખૂબ જ મોટી સંખ્યામાં તવરા મંગલમઠ કબીર આશ્રમના અનુયાયીઓ ઉપસ્થિત રહી ભજન સત્સંગ કરી મહાપ્રસાદી નો લાભ લીધો હતો
Advertisement
