Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નવલખાની ચાલ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઇ સ્થાનિક રહીશ આપ મરણ ઉપવાસ ઉપર બેઠા….

Share

 

ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ નવલખાની ચાલ વિસ્તારમાં રહેતા રહીશોના મકાન માં પાણી ભરાવવા ની સમસ્યાઓ અંગે અવાર નવાર પાલિકાના તંત્ર ને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા સ્થાનિક રહીશ રમેશ ભાઈ છોટુભાઈ ચૌહાણ નાઓ ભરૂચ નગર પાલિકા ના પ્રવેશદ્વાર સામે આપ મરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે….રમેશભાઈ ના જણાવ્યા મુજબ પાલિકા ના તંત્રને તેઓએ અવાર નવાર રજૂઆતો કરી તેમ છતાં તેઓની સમસ્યાઓ અંગે કોઈ નક્કર પગલાં લેવાયા નથી જે બાબત ને લઇ તેઓ આપ મરણ ઉપવાસ ઉપર ઉતરવા મજબૂર બન્યા હતા…..

Advertisement

Share

Related posts

સુરત : બીઆરટીએસ બસ ચાલકે સગર્ભા મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થઈ.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ૩ ઉપર ચાલુ ટ્રેને કૂદી પડતા યુવાન ઘાયલ ….

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા,આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!