Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નવલખાની ચાલ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઇ સ્થાનિક રહીશ આપ મરણ ઉપવાસ ઉપર બેઠા….

Share

 

ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ નવલખાની ચાલ વિસ્તારમાં રહેતા રહીશોના મકાન માં પાણી ભરાવવા ની સમસ્યાઓ અંગે અવાર નવાર પાલિકાના તંત્ર ને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા સ્થાનિક રહીશ રમેશ ભાઈ છોટુભાઈ ચૌહાણ નાઓ ભરૂચ નગર પાલિકા ના પ્રવેશદ્વાર સામે આપ મરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે….રમેશભાઈ ના જણાવ્યા મુજબ પાલિકા ના તંત્રને તેઓએ અવાર નવાર રજૂઆતો કરી તેમ છતાં તેઓની સમસ્યાઓ અંગે કોઈ નક્કર પગલાં લેવાયા નથી જે બાબત ને લઇ તેઓ આપ મરણ ઉપવાસ ઉપર ઉતરવા મજબૂર બન્યા હતા…..

Advertisement

Share

Related posts

દિવાળીની રજા દરમિયાન 108ના કર્મચારીઓએ ખડે પગે સેવા આપી અનેક દર્દીઓને તબીબી સેવાઓ પુરી પાડી હોસ્પિટલ સુધી પહોંચડયા હતા.

ProudOfGujarat

ભરૂચ : તૌકતે વાવાઝોડા બાદ સેફ એન્ડ સિક્યોર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ શહેર તેમજ હાઇવે ઉપર લગાવવામાં આવેલ કેમેરાઓની દિશા બદલાઇ : તંત્ર નિંદ્રામા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ચારણી ગામે ખેડૂત સંવાદ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!