Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાબરકાંઠા-આજે વિજયનગર બંધનું એલાન-ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં અપાયો બંધ,

Share

 

સાબરકાંઠા ના વિજયનગર માં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું…ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં આ બંધ આપવામાં આવ્યો હતો..જેથી વિજયનગર સવારથી જ સજ્જડ બંધ દેખાતો હતો-વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ,અને વેપારી એસોસિયેશન દ્વારા અપાયો બંધ  છે….

Advertisement

Share

Related posts

આમોદ કાકરિયા ગામે અસામાજિક તત્ત્વોનો આતંક,આદિવાસી ખેડૂતના તૈયાર કપાસ કાપી નાંખ્યો

ProudOfGujarat

ભરૂચ : ઘરફોડ ચોરીનાં આરોપીને પોલીસે અંકલેશ્વર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!