Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાબરકાંઠા-આજે વિજયનગર બંધનું એલાન-ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં અપાયો બંધ,

Share

 

સાબરકાંઠા ના વિજયનગર માં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું…ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં આ બંધ આપવામાં આવ્યો હતો..જેથી વિજયનગર સવારથી જ સજ્જડ બંધ દેખાતો હતો-વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ,અને વેપારી એસોસિયેશન દ્વારા અપાયો બંધ  છે….

Advertisement

Share

Related posts

પાવીજેતપુરના ડેરિયા પાસે બાઈક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત લાયન્સ સ્કૂલે 4400 ઉપરાંત વિદ્યાર્થીઓની 1 કરોડ 20 લાખ જેટલી ફી માફ કરી.

ProudOfGujarat

મકર સંક્રાંતિ દરમિયાન 900 કિલો વેસ્ટ પતંગ દોરા એકત્ર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!