Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ: કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ…

Share

જાણવા મળ્યા મુજબ પંચમહાલ-કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ કર્યો હતો..શનિવારના રોજ બાકરોલ ગામની આંગણવાડીમાં બાળકીને રસી મૂકવામાં આવી હતી…હાલ પરિવારજનો બાળકીના મૃત્યુનું કારણ જાણવા બાળકીના મૃતદેહને લઈને કાલોલ રેફરલ હોસ્પિટલ પીએમ કરાવવા માટે પહોંચ્યા છે…

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તા. 4 નાં રોજ ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો 2021 યોજાશે.

ProudOfGujarat

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના મામલે વડોદરા શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આપ્યું આવેદન.

ProudOfGujarat

નડીયાદ ખાતે ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!