Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-પાસ નેતા હાર્દિક પટેલના 25 ઑગષ્ટના આમરણાંત ઉપવાસના કાર્યક્રમને લઈ નિકોલમાં બેનર લાગ્યા……

Share

અનામત આંદોલન અને ખેડૂતોના દેવા માફી ની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ થી આંદોલન અંગે આરપાર ની લડાઇ લડવા માટે ની તૈયારી બતાડી હોય તેમ લાગી રહ્યું છે….અમદાવાદ ના નિકોલ વિસ્તાર માં હાર્દિક પટેલના ફોટા વાળા પોસ્ટરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે…તેમજ રવિવારે હાર્દિક પોતાના સમર્થકો સાથે ગાડીમાં બેસી એક દિવસીય ઉપવાસ કરશે તેમ પણ જાણવા મળ્યું છે..સાથે જ સરકાર મંજૂરી નહીં આપે તો પણ નિકોલમાં જ ઉપવાસ કરવાની હાર્દિકે ચીમકી પણ આપી છે..

Advertisement

Share

Related posts

રાજપીપલા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટરની ચૂંટણીમાં હિતરક્ષક પેનલ વિજેતા થઈ.

ProudOfGujarat

રાજપીપળા : આદિવાસીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર પ્રવાસન અને વિકાસ સત્તા મંડળ વિધેયકનો ધરણાં કરી વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ″વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચ″ નો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!